Source : BBC NEWS
બીબીસી પડતાલ: કુંભની નાસભાગમાં કેટલા લોકો મૃત્યુ પામ્યાં?
19 મિનિટ પહેલા
હજારો કિલોમીટરની સફર, 11 રાજ્ય તથા 50થી વધુ જિલ્લા. બીબીસીએ પોતાની તપાસમાં 100થી વધુ પરિવારો સાથે મળીને જે તપાસ કરી, તેના મુજબ, કુંભની નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઉત્તર પ્રદેશ સરકારે આપેલા આંકડા કરતાં ઘણી વધુ છે.
જુઓ બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલનો આ વિશેષ રિપોર્ટ.
શૂટ અને ઍડિટ: દેવેશ ચોપડા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS