Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
કોલંબિયામાં આવેલા ભીષણ ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 111 લોકોનાં મોત થયાં છે.
હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોલંબિયામાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને આ મૃત્યુઆંક હજુ ઘણો ઊંચો જઈ શકે છે એવું અધિકારીઓનું કહેવું છે.
ઇમેજ સ્રોત, EPA
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ સ્રોત, EPA
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ સ્રોત, EPA
ઇમેજ સ્રોત, EPA
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




